. <<< *બિનઅનામત વર્ગ માટે સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.*>>>
*યોજનાનું સ્વરૂપ/સહાયના
ધોરણો:*
તબીબ, વકીલ, ટેકનીકલ
સ્નાતક થયેલ બિન અનામત વર્ગનાલાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક
કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ટકાવ્યાજ
સહાય મળવા પાત્ર થશે.
*લાયકાતનાં ધોરણો:*
• વ્યવસાય માટે નિયમોનુસાર
જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.
• અરજદાર ગુજરાતના
વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.
• અરજદારની ઉંમર ૧૮
વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.
• બેંક પાસેથી લીધેલ
લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.
*આવક મર્યાદા :*
કુટુંબની વાર્ષિક
આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.
ઓનલાઈન ફોર્મ નો ડેમો
જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.
https://gscuc.gujarat.gov.in/document/govtgr/08-Advocate-doctors-form.pdf
ઓનલાઈન ફોર્મ ભરવા
માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.






0 comments:
Post a Comment