વિકલાંગ કલ્યાણ
- દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ

- દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી છે
- વિકલાંગ કલ્યાણ યોજના

- અલગ અલગ વિકલાંગ કલ્યાણ યોજના વિશેની માહિતી
- વિકલાંગોનું સશક્તિકરણ

- વિકલાંગ કલ્યાણ યોજના વિષે માહિતી
- આર્થિક ઉત્કર્ષ

- મુદતી ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- સમાવેશકતાની વાસ્તવિકતા

- 'સમાવેશક્તાની વાસ્તવિકતા' અંગેના આ લેખમાં ર્વલ્ડ બ્લાઈન્ડ યુનિયનના ઍડવોકસી કન્સલ્ટન્ટ શ્રી વિક્ટર જ્હોન કોર્ડેરા દ્વારા બહિષ્કાર અને ભેદભાવ વિશે વિસ્તૃત રીતે સમજ આપવામાં આવી છે.
- વિકાસલક્ષી મુદ્દાઓ

- ભારતમાં 8 ભાગીદાર સ્વૈચ્છિક સંસ્થાઓ/ડીપીઓ સાથેની ભાગીદારીની 18 મહિનાની પહેલના આધારે 'ઉન્નતિ' સંસ્થાનાં પ્રૉગ્રામ કો-ઑર્ડિનેટર સુશ્રી દીપા સોનપાલ દ્વારા આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.
- સમુદાય-આધારિત પુનર્વસન અને સમાવેશ

- સમુદાય-આધારિત પુનર્વસન વિકલાંગો માટે શા માટે જરૂરી છે અને તેમના સમાવેશ માટે શી કાળજી રાખવાની જરૂર છે તેની ચર્ચા એ.આર.ઓ.ડી.ના સ્થાપક શ્રી ગૌતમ ચૌધરી દ્વારા વિશદ રીતે કરવામાં આવી છે.
- ભારતમાં માનવીય કટોકટીના સંજોગો અને વિકલાંગતા

- આ લેખ ડૉ. વનમાળા હિરાનંદાણી દ્વારા લખવામાં આવ્યો છે. તેઓ ડૅનમાર્કના કૉપનહેગનની મેટ્રોપોલિટન યુનિવર્સિટી કૉલેજમાં ફરજ બજાવે છે. તેઓ ત્યાંના 'ડિપાર્ટમેન્ટ ઑફ રિહેબિલિટેશન એન્ડ ન્યુટ્રિશન'માં ગ્લૉબલ હૅલ્થ એન્ડ ન્યુટ્રિશન પ્રૉગ્રામના આસિસ્ટન્ટ પ્રૉફેસર છે.
- વિકલાંગ વ્યક્તિઓના અધિકારોઃ

- આ લેખ શ્રી અંબા સાલેલકર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ ચેન્નાઈ સ્થિત 'ઈન્ક્લુઝિવ પ્લૅનેટ સેન્ટર ફોર ડિસેબિલિટી લૉ એન્ડ પૉલિસી' સાથે સંકળાયેલાં વકીલ છે.
- સર્વસમાવેશી અને વિકલાંગતા

- કેન્દ્રી આપત્તિના જોખમનો ઘટાડોઃ વ્યૂહાત્મક વિચારો અને દરમ્યાનગીરી આધારિત બાબતો આવરી છે






0 comments:
Post a Comment