EDUCATION AND ENVIRONMENT

Flag Counter

દિવ્યાંગ વ્યક્તિ માટે ઓળખકાર્ડ અને બસ પાસ યોજના

 << *દિવ્યાંગ વ્યક્તિ માટે ઓળખકાર્ડ અને  બસ પાસ યોજના* >>

 

*યોજનાનું નામ*

• દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના (૧૦૦ ટકા રાજ્ય સરકાર)

 

*પાત્રતાના માપદંડ*

• ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ

 

*સહાયનું ધોરણ*

• ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં વિનામૂલ્યે મુસાફરીકરવાનો લાભ આપવામાં આવે છે.

• આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.

 

*રજુ કરવાના ડોક્યુમેન્ટ*

• જિલ્લા સિવિલ સર્જનશ્રીનું વિકલાંગતાની ટકાવારી દર્શાવતું મેડીકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ

• અરજદારનો રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)

• આધાર કાર્ડ ની ખરી નકલ

 

*વધુ વિગત અને ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?*

• આ સેવાનો લાભ લેવા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો. તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.

 

https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSD/PHIDBusPassEmptyForm.pdf

0 comments:

Post a Comment