🏠 સંસ્થા ના રજિસ્ટ્રેશન ની માહિતી 🏠
શ્રી
નુતન કેળવણી મંડળ –હિરાપુરા
🏠 ઉપરોક્ત
સંસ્થા એક એન જી ઓ છે. જે ગામ-હિરાપુરા,
તા- વિરમગામ, જી-અમદાવાદ માં આવેલ છે.
🏠 આ
સંસ્થાની સ્થાપના હિરાપુરા ના અગેવાનો દ્વારા 5 મી માર્ચ 1982 ના રોજ કરવામાં આવેલ
હતી.
🏠 આ સંસ્થાનું રજીસ્ટ્રેશન નાયબ ચેરીટી કમિશ્નરશ્રી ની ઓફિસ અમદાવાદ મા નંબર થયેલ છે
E / 4695/ AHM
🏠 આ સંસ્થા નો પાનકાર્ડ નંબર - AABTS4767P
🏠 આ સંસ્થા નો ટાન નંબર - AHMS12432A
🏠 આ સંસ્થા નું રજિસ્ટ્રેશન ઇન્કમટેક્ષ ના 12A
અને 80G માં થયેલ છે જેના નંબરો નિચે પ્રમાણે છે.
TRUST
12A Registration No - URN NO – :- AABTS4767PE20211
TRUST
80G Registration No - URN NO –:- AABTS4767PF20211
🏠 આ સંસ્થા નું રજિસ્ટ્રેશન નીતિ આયોગ માં થયેલ છે. જેનો નંબર નિચે છે.
TRUST
NITI AYOG Registration No -:- GJ / 2023 / 0363411
🏠 આ સંસ્થા નું રજિસ્ટ્રેશન મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ માં થયેલ છે. જેનો સી એસ આર નંબર નિચે
છે.
TRUST
C
S R Registration No -:- CSR00064385






0 comments:
Post a Comment