EDUCATION AND ENVIRONMENT

Flag Counter

કોરોના વાઇરસ ના લક્ષણો જણાય તો શું કરશો? અને કેવી રીતે બચશો.

જાગૃત નાગરિકો ની સલાહ ના ભેટો , ના હાથ મિલવો , ખાલી નમસ્કાર .

ભ્રષ્ટાચાર કો દૂર ભાગાઓ આપણાં ભારત ને મહાન બનાવો

જાગૃત નાગરિક ની સલાહ ભ્રષ્ટાચાર મુક્ત ભારત નું સ્વપ્ન .

ગ્રામ પંચયત ને લગતી વાતો

જ્ગૃત નાગરિકો ની સલાહ ગ્રામ સભા માં ભાગ લો ગામ નો વિકાસ કરો.

દેશ ના નીતિ નિયમો પાળો , દેશ નો વિકાસ માં ભાગીદાર બનો

જાગૃત નાગરિક ની સલાહ દેશ ના વિવિધ નીતિ અને નિયમો નું પાલન કરો..

Saturday, January 20, 2024

SHREE NUTAN KELAVANI MANADAL - WORKS

 

    🏠સંસ્થા ના વિવિધ ક્ષેત્રે કર્યોની માહિતી🏠

આ સંસ્થા વિવિધ ક્ષેત્રે જેમકે શિક્ષણ , સામાજીક કાર્યો, યોગ અને રમત ગમત ક્ષેત્રે , પર્યાવરણ ક્ષેત્રે આમ જુદા જુદા ઉદેશો સાથે હમેશા ગ્રામ્ય ના પછાત વિસ્તારો માં કાર્યો કરી રહી છે.

આ સંસ્થા દ્વાર છેલ્લા 40 વર્ષ થી શિક્ષણ નો ખુબ પ્રચાર અને પ્રસાર થાય તે માટે વિરમગામ ના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો શાળા માં આભ્યાસ કરી પોતાની કારકિર્દી નું નિર્માણ કરી શકે તે અંતર્ગત વિવિદ કાર્યો જેવાકે એક શાળાનું 40 વર્ષ પહેલા નિર્માણ કરેલ છે . સાથે સાથે બાળકો ને અધ્યતન ભૌતીક સુવિધા વાળું મકાન મળી રહે તે માટે વર્ષ – 2008 માં લગભગ 85 લાખ ના ખર્ચે એક વિશાળ મેદાન અને શાળાનું નિર્માણ કરેલ છે.

સંસ્થા દ્વાર શાળામાં બાળકો ને ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે સતત વિકાસ જળાવાઇ રહે તે અંતર્ગત હમેશા શાળા લેવલે અને તાલુકા લેવલ ની તેમજ એસ વી એસ લેવલ અને જિલ્લા લેવલ ની ગણિત અને વિજ્ઞાન તેમજ પર્યાવરણ પ્રદર્શન નુ પણ આયોજન શાળામાં કરવામાં આવે છે.

સંસ્થા દ્વાર શાળા અને ગ્રામ્ય વિસ્તાર ના બાળકોમાં યોગ અને સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે મળી રહે તે અંતર્ગત પણ શાળા કક્ષાની અને તાલુકા તેમજ જિલ્લા કક્ષાની રમત – ગમત સ્પર્ધાઓ નુ આયોજન પણ આ સંસ્થા સતત કરતી હોય છે. આ વિવિધ સેમીનારો , સ્પર્ધાઓ જે સંસ્થા દ્વારા આયોજન થાય છે તેમા બાળકો ને પ્રોત્સાહન મળી રહે તે માટે હમેશા ગીફ્ટ અને ઇનામો નુ વિતરણ પણ કરવામાં આવે છે.

સંસ્થા બળકો માં પર્યાવરણ અને સ્વછતા ક્ષેત્રે પણ વિવિધ કર્યો કરવમાં આવે છે.  બાળકો પર્યાવરણ નુ જતન અને રક્ષણ કરે તેવી પ્રવ્રુતીઓ વૃક્ષારોપણ સાથે તેનો ઉછેર અને સાચવણી ની તાલીમ , સ્વછતા ના સેમીનારો અને તે બાબતની જણકારી મળી રહે તે માટે વક્ત્વ્યો , સેમીનારો , સ્પર્ધાઓ નુ પણ આયોજન કરવામાં આવે છે. આજ કારણ થી હિરાપુરા અને આ શાળાની આજુબાજુ હજારો ની સંખ્યામાં વૃક્ષો જોવા મળે છે.

           આ સંસ્થા કોઇ પણ સ્વાર્થ વગર માત્ર દાન દ્વારા મળતા પૈસા નો એક એક રુપિયો શિક્ષણ , આરોગ્ય, પર્યાવરણ , ગ્રામ્ય વિસ્તારોની કાયા પલટ , અને બાળકો ને ધ્યાન માં રાખી સતત ખુબ જ સુંદર કાર્યો ગામ , તાલુકો અને જીલ્લો તેમજ રાજ્ય અને દેશ ની પ્રગતી માટે હમેશા કામ કરતી એક સેવાભાવી સંસ્થા છે.

આ સંસ્થા દ્વારા કરવામાં આવતા કર્યો ની ઝંખી તમે નિચે ની લિક્સ ને ક્લિક કરી માહિતી મેળવી શકો છો


        શિક્ષણ ક્ષેત્રે ની કમગીરી માટે અહિ ક્લિક કરવું



SHREE NUTAN KELAVANI MANDAL - DOCUMENTS

 

🏠 આ સંસ્થા નું રજિસ્ટ્રેશન ઇન્કમટેક્ષ ના 12A અને 80G માં થયેલ છે જેના પ્રમાણપત્રો  નિચે પ્રમાણે છે.



🏠  આ સંસ્થા નું રજિસ્ટ્રેશન  મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ માં થયેલ છે. જેનો સી એસ આર નંબર પ્રમાણપત્ર નિચે છે.


SHREE NUTAN KELAVANI MANDAL- Registration Documents

                      🏠    સંસ્થા ના રજિસ્ટ્રેશન ની માહિતી    🏠

શ્રી નુતન કેળવણી મંડળ –હિરાપુરા

🏠    ઉપરોક્ત સંસ્થા એક એન જી ઓ છે. જે ગામ-હિરાપુરા, તા- વિરમગામ, જી-અમદાવાદ માં આવેલ છે.

🏠    આ સંસ્થાની સ્થાપના હિરાપુરા ના અગેવાનો દ્વારા 5 મી માર્ચ 1982 ના રોજ કરવામાં આવેલ હતી.

🏠    આ સંસ્થાનું રજીસ્ટ્રેશન નાયબ ચેરીટી કમિશ્નરશ્રી ની ઓફિસ અમદાવાદ મા નંબર થયેલ છે

      E / 4695/ AHM

🏠  આ સંસ્થા નો પાનકાર્ડ નંબર -  AABTS4767P

🏠  આ સંસ્થા નો ટાન નંબર -  AHMS12432A

🏠  આ સંસ્થા નું રજિસ્ટ્રેશન ઇન્કમટેક્ષ ના 12A અને 80G માં થયેલ છે જેના નંબરો નિચે પ્રમાણે છે.

TRUST 12A Registration No -  URN NO – :- AABTS4767PE20211

TRUST 80G Registration No -  URN NO –:-  AABTS4767PF20211

🏠  આ સંસ્થા નું રજિસ્ટ્રેશન  નીતિ આયોગ માં થયેલ છે. જેનો નંબર નિચે છે.

TRUST NITI AYOG Registration No -:- GJ / 2023 / 0363411

🏠  આ સંસ્થા નું રજિસ્ટ્રેશન  મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ માં થયેલ છે. જેનો સી એસ આર નંબર નિચે છે.

TRUST C S R Registration No -:- CSR00064385


SHREE NUTAN KELAVANI MANDAL - NGO

  🏠 સંસ્થા નો પરીચય 🏠

શ્રી નુતન કેળવણી મંડળ –હિરાપુરા

ઉપરોક્ત સંસ્થા એક એન જી ઓ છે. જે ગામ-હિરાપુરા, તા- વિરમગામ, જી-અમદાવાદ માં આવેલ છે.

આ સંસ્થાની સ્થાપના હિરાપુરા ના અગેવાનો દ્વારા 5 મી માર્ચ 1982 ના રોજ કરવામાં આવેલ હતી.

આ સંસ્થાનું રજીસ્ટ્રેશન નાયબ ચેરીટી કમિશ્નરશ્રી ની ઓફિસ અમદાવાદ મા નંબર- E / 4695/ AHM

આ સંસ્થા તે શિક્ષણ , સમાજ , પર્યાવરણ વગેરે ક્ષેત્રે ખુબ ખુબ સંદર કામગીરી છેલ્લા 40 વર્ષ થી નિસ્વાર્થ ભાવે કામ કરી રહી છે.

આ સંસ્થા દ્વાર શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતા બાળકો ને વિવિધ ભૌતીક સુવિધાઓ, શિક્ષણને લગતી સામગ્રીઓ, સમાજમાં શિક્ષણનું મહત્વ અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધુ ને વધુ પછાત વિસ્તારના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે સતત પ્રયત્નો છેલ્લા 40 વર્ષથી સતત કરી રહી છે.

આ સંસ્થા દ્વરા એક ખુબજ સુંદર શિક્ષણ સંસ્થા શ્રી નવચેતન વિધ્યાલય નું નિર્માણ વર્ષ- 1982 થી કરેલ છે. જેને અતી અદ્યતન મકાન વર્ષ – 2008 માં બનાવેલ છે. જેની માહિતી નિચીની લિંક ક્લિક કરતાં મળી જાય છે.

                                          શ્રી નવચેતન વિધ્યલય